June 22, 2025 8:25 pm

રાધનપુરની જનતાએ રાજનીતિમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષને ગુજરાતમાં ધુંરંધર નેતાઓ આપ્યા હવે એ નેતાઓ રાધનપુર ઋણ ચૂકવે જનતાની માંગ

 

રાધનપુર માં પ્રજાજનોમાં એવીજ ચર્ચા જાગી છે કે આ ધુરંધાર નેતાઓ રાધનપુર જીલ્લો જાહેર કરવામાં હાલતો જાહેર મંચ ઉપર બોલી રહ્યા છે પરંતુ જે બોલ્યા પ્રમાણે થશે ખરી કે પસી પ્રજાને માત્ર ચાંદ ઉપર જવાનું પગથિયાં દેખાડી દીધું છે જો પગથિયાં ઉપર થી રાધનપુરની પ્રજા ચાંદ સુધી તો પોકવાની નથી પણ જો જીલ્લાની માન્યતા રાધનપુર ને મળી જાયને તો રાધનપુરમાં વિકાસ કાર્યો વેગીલા બને ગુજરાતની રાજીનીતિની વાત કરવામાં આવે તો જયારે જયારે ગુજરાતમાં ભાજપ તથા કોંગ્રેસ પક્ષ ને ધુંરનધર નેતાઓની ખોટ પડી છે ત્યારે રાધનપુરના લોકોએ રાજનીતિમાં એ ખોટ પુરી કરી છે છેલ્લા પચ્ચીસ વર્ષમાં રાધનપુર વિધાનસભાના લોકોએ ચૂંટાઈને કોંગ્રેસ અને ભાજપ પક્ષને ધુંરંધર ધારાસભ્યો આપ્યા છે ગુજરાતની રાજનીતિ રાધનપુરના લોકોએ સક્ષમ રાખી છે હવે એ સમય આવી ગયો છે કે આ ધુંરનધર નેતાઓ પોતાનું એટી ચોંટીનું જોર લગાવે અને રાધનપુરને જીલ્લો બનાવે રાધનપુરની જનતા માંગ કરી રહી છે હવે એ જોવાનું રહ્યું આ ધુંરનઘર નેતાઓ રાધનપુરના લોકોનું ઋણ ચૂકવસે ખરા ??

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें