પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના રાજુસરા ગામના યુવાનની છરીના ઘા મારી બાબરા પાટિયા નજીક હડકાયા બાવળોમાં ઝાળીમાં લાસ ફેંકી હત્યા કરાઈનો બનાવ સામે આવ્યો છે રાજુસરા ગામનો આયુબ મુસાભાઇ રાજા નામના યુવાનની હત્યા કરવામાં આવી
હત્યા નું કારણ અકબંધ છે રાજુસરા ગામના પચ્ચીસ વર્ષના યુવાનનું ગળું કાપી શરીર પર છરીના ઘા મારી હત્યા કરી નાખવાનો બનાવ બનતા સાંતલપુર પંથકમાં ચર્ચાઓ જાગી છે સમગ્ર ઘટનાને લઈને સાંતલપુર પોલીસ દ્વારા તજવીજ હાથ છે અને હત્યારો ને પકડવા ચક્રોગતિમાન કર્યો છે
