June 12, 2025 9:35 pm

ઐઠોર પાસેના શ્રી શિવશક્તિ આશ્રમમાં (લક્ષ્મીપુરા) દુર્ગાનવમીના પાવન પર્વ પર કન્યા ભોજન કરાવવામાં આવ્યું.

પીઠાધીશ્વર મહંત સાધ્વી શ્રી ઉમાગીરી માતાજી એ (આનંદ અખાડા), શ્રી શિવ શક્તિ આશ્રમ,લક્ષ્મી પુરા,(ઐઠોર પાસે) ઉપડવા,વાલમ નવરાત્રી દરમ્યાન આજના મહાનવમીના પાવન પર્વ પર ગામની સ્કૂલોના બાળકોને ભોજન કરાવવાનું આયોજન કર્યું હતું.

દર વર્ષે તેઓ નવરાત્રી દરમ્યાન આ સેવા કરે છે.

તેમના દ્વારા આ સાથે પર્યાવરણ સાચવવાના હેતુથી અનેક પ્રકારના ફળ – ફૂલ ઉછેરેલા છે અને પક્ષીઓને દાણા-પાણીની સેવાકીય પ્રવુતિ બારેમાસ ચાલુ જ રહે છે.

અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ