પીઠાધીશ્વર મહંત સાધ્વી શ્રી ઉમાગીરી માતાજી એ (આનંદ અખાડા), શ્રી શિવ શક્તિ આશ્રમ,લક્ષ્મી પુરા,(ઐઠોર પાસે) ઉપડવા,વાલમ નવરાત્રી દરમ્યાન આજના મહાનવમીના પાવન પર્વ પર ગામની સ્કૂલોના બાળકોને ભોજન કરાવવાનું આયોજન કર્યું હતું.
દર વર્ષે તેઓ નવરાત્રી દરમ્યાન આ સેવા કરે છે.
તેમના દ્વારા આ સાથે પર્યાવરણ સાચવવાના હેતુથી અનેક પ્રકારના ફળ – ફૂલ ઉછેરેલા છે અને પક્ષીઓને દાણા-પાણીની સેવાકીય પ્રવુતિ બારેમાસ ચાલુ જ રહે છે.
અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર
