અમદાવાદ પૂર્વ વસ્ત્રાલ કાશીનાથ પાર્ક સોસાયટી માં આવેલ ત્રિમૂર્તિ બટુક હનુમાન માં ભાવિ ભક્તો નો અનેરો ભક્તિસ્નેહ .

 

અમદાવાદ પૂર્વ વસ્ત્રાલ માં આવેલ કાશીનાથ પાર્ક સોસાયટી ખાતે ત્રિમૂર્તિ બટુક હનુમાન જીનું પવિત્ર મંદિર આવેલ છે જ્યાં કોઈપણ જ્ઞાતિવાદ વગર સૌ ભક્તો સાથે મળીને આ ત્રિમૂર્તિ બટુક હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં યજ્ઞ. કથા સત્સંગ જેવા ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે અને વધુમાં વાત

કરીએ તો આ  ત્રિમૂર્તિ બટુક હનુમાન મંદિરના પરમ ભક્તો એવા શ્રી રમણભાઈ પટેલ (દાદા) દ્વારા બીમાર ગાયોની પણ સેવા કરવામાં આવે છે ત્યારે આ મંદિર અને ભક્તોને આસ્થાનું પ્રતિક સમાન ગણી શકાય છે

અહેવાલ: બળવંત પટેલ અમદાવાદ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें