લાભપાંચમના પવિત્ર દિવસે પરસોત્તમ ભાઈ રૂપાલા, શ્રી હરિભાઈ અને શ્રી દિનેશભાઇએ માં ઉમિયાના દિવ્ય દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

ઊંઝા ખાતે 6 નવેમ્બર 2024 અને લાભ પાંચમના પવિત્ર દિવસે જગત જનની અને કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા તેમજ મહેસાણાના લોકપ્રિય

સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને ઊંઝા apmc ના પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલ માં ઉમિયાના ચરણોમાં શિષ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સૌના સ્વસ્થ, સમૃદ્ધિમય અને પ્રસન્ન જીવન માટે પ્રાર્થના કરી.

આ સાથે દશરથભાઈ, નિલેશભાઈ અને સ્થાનિક અગ્રણી હોદ્દેદારો – કાર્યકર્તાઓ સાથે મંદિરની કમિટીગણો પણ હાજર રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें