પાલનપુર શહેરમાં દિનપ્રતિદિન હાઈવે ઉપર ટ્રાફિક ની સમસ્યા વકરતી જાય છે.એરોમા સર્કલ થઈ પાલનપુર શહેરમાં પ્રવેશવા માટે કલાકો સુધી ટ્રાફિક માં ઊભા રહેવું પડે છે.માટેહવે જેમને પાલનપુર શહેરમાં જ જવું છે એ લોકો હનુમાન ટેકરી થી સીધા સુખ બાગ રોડ નો ઉપયોગ કરી શકશે.આ રોડ ની જેમ કે.કે ગોઠી
હાઈસ્કૂલ ની બાજુમાંથી પસાર થઈ જામપુરા થઇ કોઝી જવાના રોડ ઉપર પણ ડામર જ્યાં બાકી છે તે પૂર્ણ કરવામાં આવે તો મહદઅંશે ટ્રાફિક ની સમસ્યા હાઈવે પર ઓછી થાય અને પાલનપુર વાસીઓ સરલતા થી શહેરમાં પ્રવેશ કરી શકે
રિપોર્ટર અસ્મિતાબેન પાલનપુર બનાસકાંઠા
