July 11, 2025 10:45 am

ઐઠોર ખાતે શ્રી ગુરુમહારાજ સમસ્ત પરભા ભા પરિવાર નો 27 મો પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ગુરુકૃપા સોસાયટી, ઊંઝા – ઐઠોર રોડ પર જ આજથી 27 વર્ષ અગાઉ માગસર સુદ 12 ના રોજ પાકું નવું મંદિર બનાવી ગુરુ મહારાજની ચરણ પાદુકાની પ્રતિષ્ઠા પરંપરા મુજબ ભારે ધામધૂમથી કુટુંબના સમસ્ત 31 ભાઈઓને સાથે રાખી કરવામાં આવી હતી. આ ગુરુમહારાજ ( પરભા ભા ) ના નામે પણ પ્રસિદ્ધ છે. ગુરુમહારાજ નો મહિમા કઈક અલગ છે..

એમના ઘણા પરચા પણ લોકમુખે હજુ સંભળાય છે …!!

12-12-24 ને ગુરુવારના રોજ 27 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી,

જે નિમિત્તે ઐઠોરના પ્રખ્યાત કર્મકાંડી બ્રાહ્મણ જીજ્ઞેશભાઈ ત્રિવેદી (જીગરભાઈ મહારાજ) ના મુખ્ય આચાર્ય પદે વિધિપૂર્વક યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.

છેલ્લે ભોજન પ્રસાદીની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઐઠોરના શ્રી ગુરુમહારાજ ની કૃપા સૌ ભક્તો પર બની રહે તેવી પ્રાર્થના 🙏🏻

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo -987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ