બાબરા તાલુકાના પાનેસડા ગામે ઘારાસભ્ય જનક તળાવીયા દ્વારા તળાવ રીપેરીંગ માટે અંદાજિત 17.72 લાખ ની રાજ્ય સરકાર ના સીચાઇ વિભાગ માથી આપવા મા આવી મંજુરી
લાઠી બાબરા ના ઘારા સભ્ય જનક તળાવીયા દ્વારા બાબરા ના પાનેસડા ગામે બંઘારા રીપેરીંગ માટે 17.72 લાખની મંજુરી લાવ્યા ખેડૂતો ના હીત મા કામ કરતા ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા ની કામગીરી લોકો પ્રભાવિત થયા હતા
લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના લોકો ની સતત ચીંતા કરી લાઠી દામનગર બાબરા પંથકમાં અનેક વિકાસ ના કામોની હારમાળા સર્જી દીધી છે ત્યારે બાબરા પંથકમાં પણ આરોગ્ય લક્ષી કામગીરી ખેડૂતો ના મુદા હોય કે પછી રોડ રસ્તાઓ ના પ્રશ્નો હોય હર હમેશાં લોકો ના પ્રશ્ર્નો ને વાચા આપી લોક હીત ના કાર્યો સતત કરી રહ્યા છે ત્યારે બાબરા પંથકમાં આવેલ પાનેસડા ગામે તળાવ રીપેરીંગ માટે અંદાજિત 17.72 લાખ ની રાજ્ય સરકાર ના સીચાઇ વિભાગ માથી ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા રકમ લય આવી આ વિસ્તારના લોકો ની પાણી ની સમસ્યા હલ થાય તે માટે 17.72 લાખની ગ્રાન્ટ બંઘારા માટે મંજૂર કરાવતા આ વિસ્તારના લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને લાઠી બાબરા ના યુવા ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ની કામગીરી ને બીરદાવી રહ્યા છે
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
