સયુંકત બેસણુ
સ્વ. તા.૧૫/૧૨/૨૦૨૪
સ્વ. હિમતભાઇ અમરશીભાઈ ઈસામલિયા (ઉ.વ.૬૧)
તા.૧૫/૧૨/૨૦૨૪ ને રવિવાર રોજ કૈલાસવાસ થયેલ છે પ્રભુ ઈચ્છા બળવાન છે પ્રભુ એમના આત્માંને શાંતિ આપે એજ પ્રાર્થના
બેસણુ
તા.૨૦/૧૨/૨૦૨૪ ને શુક્રવાર સવારે ૯:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી મુ.ઠાસા વાયા.દામનગર તા.લાઠી જી.અમરેલી
હસીને હસાવનાર સૌને રડાવી ગયા, આવું છું કહીને પલ વારમાં ચાલા ગયા કદી વિચારી ના શકાય તેવી અણધારી વિદાય તમારી, અમારા સૌના કાળજા કંપાવી ગયા તમારો હસતો ચહેરો અમારી નઝર સમક્ષ યાદ બની રહેશે, પ્રભુ આપના દિવ્ય આત્માંને પરમ શાંતિ અર્પે એજ પ્રભુને પ્રાર્થના
લી. કિશોરભાઈ હિંમતભાઈ ઇસામલિયા ભગીરથભાઈ હિંમતભાઈ ઇસામલિયા કેતનભાઈ હિમતભાઈ ઇસામલિયા
મોબાઈલ નંબર
96248 07676/ 9377757168/
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
