આજરોજ 19-12-24 ગુરુવારે શ્રી કલીકુંડ ખાતે જૈન શાસન રત્ન જીવદયા પ્રેમી શ્રી કુમારપાળ ભાઈ શાહે સિદ્ધપુર પાંજરાપોળમાં રૂપિયા 10 લાખનું માતબર દાન આપેલ પ્રસંગે સિદ્ધપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓ પ્રફુલભાઈ મહેતા, તેજપાલભાઈ પટવા, જયભાઈ શાહ અને જીતુભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહી સિધ્ધપુર પાંજરાપોળને ભવિષ્યમાં પણ તમામ રીતે સેવામા સાથ-સહકાર આપવાની ખાતરી આપી હતી.
સિધ્ધપુર પાંજરાપોળે શ્રી કુમારપાળભાઈ શાહનો ખરા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
