શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ઊંઝા ને 104 મુ દેહદાન મળ્યું.

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ને મળેલ ૧૦૪ મુ દેહદાન,,,,20-12-24 શુક્રવારના રોજ પટેલ બાબુભાઈ જોઈતારામનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ સમાજસેવાના ભાગરૂપે દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને કલોલ ખાતે આવેલ અનન્યા કૉલેજ ઑફ મેડિસીન એન્ડ રીસર્ચ સેન્ટર ને અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝાના ટ્રસ્ટીઓ શ્રી તેજપાલભાઈ પટવા, જશુભાઈ એન્જિનિયર , તુષારભાઈ પટેલ અને રમણભાઈ સથવારા ,ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें