June 12, 2025 8:35 pm

આખરે ઐઠોર શ્રી ગણપતી મંદિરની ટ્રસ્ટ મંડળની ચૂંટણી 25-12-24 બુધવારે યોજાશે જે શ્રી ઐઠોરના ગણપતિ મંદિરમાં આ રીતે પહેલીવાર જ યોજાઈ રહી છે.

અનેક વિવાદો અને ફરિયાદોના અંતે ના છૂટકે ઐઠોર શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર ટ્રસ્ટ મંડળની સામાન્ય ચૂંટણી 2024 યોજાશે.

આવતી કાલે 25-12-24 બુધવારે ઐઠોરમાં યોજનારી આ ચૂંટણી સંયુક્ત ચેરીટી કમિશનરશ્રી મહેસાણા વિભાગ મહેસાણા ના અરજી નં. 30/2024 હુકમ તા. 19-12-24નવા ટ્રસ્ટી મંડળની ચૂંટણી ટ્રસ્ટના બંધારણ મુજબ યોજાશે.

આખા ગામના મતદાન સાથે યોજાનારી આ ચૂંટણી ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધાર્મિક સ્થાનોમાંના એક એવા શ્રી ગણપતિ મંદિર ઐઠોર ગામના ઇતિહાસમાં પહેલીવાર જ યોજાશે.

(અમારી સાથે જોડાયેલા રહો,

વધુ માહિતી – સમાચાર આવતા અંકે,,!!)

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ