લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ના પ્રયત્નો થી લાઠી બાબરા દામનગર પંથક મા એક પછી એક વિકાસના કામો થય રહ્યા છે લાઠી બાબરા દામનગર પંથકમાં અનેક રોડ રસ્તાઓના કામો મંજુર કરવામાં આવ્યા લોકો મા ખુશી નો માહોલ છવાયો
લાઠી બાબરા વિઘાનસભા વિસ્તારમાં અનેક વિકાસ ના કામો થયા છે ત્યારે આરોગ્ય ની વાત હોયકે ખેડૂતો ની વેદના હોય રોડ રસ્તાઓ ની સમસ્યા હોય ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા સતત લોકો ના પ્રશ્ર્નો ને વાચા આપી પોતાના મત વિસ્તારમાં વિકાસ ની હારમાળા સર્જી લોક હીતના કામો કરી રહ્યા છે
બાબરા તાલુકાના ત્રંબોડા નડાળા રોડ જે ઘણા સમય થી આ વિસ્તારના લોકો ઘણા સમય થઈ માંગ હતી જે ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ ઘ્યાને લઇને બાબરા તાલુકાના ત્રંબોડા નડાળા રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક થોજના હેઠળ 40 લાખના ખર્ચે મંજુર કરાવતા આ વિસ્તારના લોકો એ ઘારાસભ્ય જનકભાઈ તળાવીયા નો આભાર માન્યો હતો
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
