June 12, 2025 9:17 pm

સ્વયમ સૈનિક દળ(S.S.D.) દ્વારા અમરેલી જિલ્લાના લાઠી તાલુકા ના ઠાંસા દુધાળા આકાળા અને ભીંગરાડ છભાડીયા તેમજ મુળીયાપાટ તથા ભટવદર ભાલવાવ અને ધામેલ વગેરે ગામોમાં ફીલ વર્ક ઇતિહાસ ને ઉજાગર કરી ઘર ઘર સુધી પહોંચવામાં આવ્યો ગામે આજ રોજ. તા. 1/1/2025 જાન્યુઆરી ભીમા કોરેગાવ શોર્ય દિવસની કાર્યક્રમ અંતર્ગત ઉજવણી કરવામાં આવેલ 

તારીખ ૦૧ જાન્યુઆરી ૧૮૧૮ના રોજ આત્મસન્માન ખાતર ૫૦૦ મુળનિવાસી યોધ્ધાઓએ અત્યારચારી દમનને ખતમ કરવા આરપારની લડાઈ લડીને ૨૮૦૦૦ પેશ્વાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ

યોધ્ધાઓની યાદમાં બાબાસાહેબ દર વર્ષે ભીમા કોરેગાંવ વિજય સ્તંભ નતમસ્તક થવા જતા હતા અને પ્રેરણા લઈને સમાજના લોકોને આત્મ સન્માનનુ મહત્વ સમજાવ્યુ હતુ. તો ચાલો આપણે પણ આ મહાન યોધ્ધાઓને આદરાંજલી આપીએ.

લાઠી તાલુકાના ગામોમાં પ્રચાર પ્રસાર ફૂલ ડે કાર્યક્રમ અને શૌર્યદિવસ નિમિતે મહત્વ સમજાવે છે

સ્વયમ્ સૈનિક દળ

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ