શ્રી સરદાર પટેલ સેવાદળ, spg ઊંઝા દ્વારા અમરેલીના સરઘસ કાંડ બાબતે આજે બપોરે 2 વાગે મામલતદાર કચેરી, ઊંઝા આવેદનપત્ર આપવાનું આયોજન ગોઠવેલ છે.

શ્રી સરદાર પટેલ સેવાદળ SPG ઊંઝા દ્વારા આજે તારીખ 03/01/2025 શુક્રવારના રોજ બપોરે 2:00 કલાકે મામલતદાર કચેરી ઊંઝા ખાતે બહુચર્ચિત, અમરેલીમાં ગુનેગાર ના હોવા છતાં સામાન્ય ગુનામાં તમામ કાયદાઓ નેવે મૂકી અને નેતાઓના ઈશારે જાહેરમાં એક મજબૂરીમાં નોકરી કરતી નિર્દોષ કુંવારી પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા બાબતે તમામ સમાજના જાગૃત નાગરિકોને આ અભિયાનમાં જોડાઈ સાથે મળી આવેદન પત્ર આપવા જવાના છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें