July 11, 2025 10:37 am

ઊંઝા ના ડોક્ટર સી, કે ,રાવલ સાહેબના પૂજ્ય પિતાશ્રીનુ દુઃખદ અવસાન.

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ને મળેલ ૧૦૫ મુ દેહદાન, આજરોજ રાવલ કમલાશંકર નટવરલાલનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને આયુર્વેદીક મેડિકલ કોલેજ, વડસ્માને મોકલવાની વ્યવસ્થા શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સારી રીતે કરવામાં આવી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર

Mo :987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ