શ્રી સદભાવના ચેરીટેબલ ઉંઝાને 106 મુ દેહદાન મળ્યું.

08-01-25 બુધવારના રોજ રણછોડપુરા ગામના પટેલ પુરીબેન કાંતિભાઈનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપી સમાજ સેવા કરવાનો ઉત્તમ નિર્ણય લીધો.

સ્વર્ગસ્થના દેહને ભાગ્યોદય મેડિકલ કોલેજ,કડી ખાતે અર્પણ કરવામાં આવ્યો.

આ પ્રસંગે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી તેજપાલભાઈ પટવા, તુષારભાઈ પટેલ, તથા રમણભાઈ સથવારા ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo -987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें