08-01-25 બુધવારના રોજ રણછોડપુરા ગામના પટેલ પુરીબેન કાંતિભાઈનું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ આ દુઃખદ પ્રસંગે દેહદાન આપી સમાજ સેવા કરવાનો ઉત્તમ નિર્ણય લીધો.
સ્વર્ગસ્થના દેહને ભાગ્યોદય મેડિકલ કોલેજ,કડી ખાતે અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસંગે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી તેજપાલભાઈ પટવા, તુષારભાઈ પટેલ, તથા રમણભાઈ સથવારા ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
