લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા નો ગૌમાતા પ્રત્યે નો પ્રેમ ગૌમાતા પોષણ યોજના હેઠળ દૈનિક સબસિડી 30 ને બદલે ૧૦૦ આપવા રજૂઆત
લાઠી બાબરા ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ સમગ્ર રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળ રહેતી ગાયોની ચીંતા કરી દૈનિક સબસિડી ૩૦ બદલે ૧૦૦ રૂપિયા સબસિડી વઘારવા પત્ર લખી રજૂઆત કરી
લાઠી બાબરા ના ગૌ પ્રેમી ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ ગૌવમાતા ની ચીંતા કરી દૈનિક સબસિડી માં વઘારો આપવા રજૂઆત કરી હતી. સતત લોકો ની ચીંતા કરતા ઘારાસભ્ય હવે ગૌમાતા ની વહારે
લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ રાજય ના ગૌવપ્રેમી મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પશુ પાલન મંત્રી રાઘવજીભાઇ પટેલ ને પત્ર પાઠવી ગૌમાતા પોષણ યોજના હેઠળ રાજ્યના તમામ પાંજરાપોળ અને ગૌશાળા મા પ્રત્યેક પશુ દીઠ દૈનિક ૩૦ રૂપિયા સબસિડી આપવામાં આવે છે તે ૧૦૦ દૈનિક સબસિડી આપવામાં આવે તેવી માંગ ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પશુપાલન મંત્રી ને રજૂઆત કરી હતી
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
