ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નો ટીબી મુક્ત અભિયાન 2025 અંતર્ગત તારીખ 7 ડિસેમ્બર 2024 થી 24 માર્ચ 2025 સુધી આ સઘન સર્વેલન્સ ચાલવાનું છે તે દરમિયાન વનરેબલ પોપ્યુલેશન નો ઘરે ઘરે જઈ સ્કીનિંગ કરવાનું થાય તથા વનરેબલ પોપ્યુલેશન નું
એક્સરે તથા તેમનો CY ટીબી ટીબી ટેસ્ટિંગ કરવાનું થાય છે તે અંતર્ગત રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ તથા આજુબાજુના ગામના વનરેબલ લોકોનું ફુજી X Ray વાન દ્વારા એક્સરે કરાવવામાં આવ્યા લગભગ 105 લાભાર્થીઓના એક્સરે કરવામાં આવ્યા તેમજ તે દરમિયાન 60 લોકોનું CY ટીબી ટેસ્ટિંગ કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા લેવલ થી એસ.ટી.એસ શ્રી ભાવેશ પટેલ તથા પીએસસી સાંથલીના
સુપરવાઇઝર પરેશભાઈ રાઠોડ,જાવંત્રી MPHW પિયુષભાઈ તથા સીએચો જાવંત્રી , Fhw બેન શ્રી તથા Mphw ભાઈઓ તેમજ ફુજીવાનના કર્મચારીઓ સાથે મળી આ કાર્યક્રમને પૂર્ણ કર્યો
