July 11, 2025 11:27 am

ઢસા – દામનગર – ગારીયાઘાર રોડ પરના પથ્થરના જર્જરિત નાળા-પુલીયા બનશે આર.સી.સી.ના ઘારાસભ્ય જનક તળાવીયા એ કરાવી અંદાજિત 11 કરોડની ગ્રાટ મંજૂર કરાવી

ઢસા – દામનગર – ગારીયાઘાર રોડ વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા નાળા અને પુલીયાને નવું જીવન મળવા જઈ રહ્યું છે. લાઠી બાબરાના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાના પ્રયાસોથી સરકાર પાસેથી અંદાજિત એક કરોડની ગ્રાન્ટ મંજુર કરાવી 

ઢસા – દામનગર – ગારીયાઘાર રોડ પરના જર્જરિત પથ્થરના નાળા અને પુલીયાને આર.સી.સી.ના બનાવવામાં આવશે.

ઢસા – દામનગર – ગારીયાઘાર રોડ પર આવેલા આ નાળા અને પુલીયા વર્ષોથી જર્જરિત હતા, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આ સમસ્યાને ગંભીરતાથી લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તેમના પ્રયાસો સફળ રહ્યા અને સરકારે એક કરોડ ની ગ્રાન્ટ મંજુર કરી

આ ગ્રાન્ટ મળવાથી ઢસા અને દામનગર પંથકના લોકોમાં ખુશીનો માહોલ છે. વર્ષોથી જર્જરિત નાળા અને પુલીયા નવા બનવાથી લોકોને રાહત થશે અને તેમનું જીવન સરળ બનશે. ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આ વિકાસ કાર્ય માટે સરકારનો આભાર માન્યો છે અને આ વિસ્તારના લોકોને શુભકામનાઓ પાઠવી છે.

માત્ર વિકાસ ના કામોને મહત્વ આપી લોકો નો વિશ્ર્વાસ જીત લાઠી દામનગર બાબરા પંથકમાં ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ની કામગીરી લોકો મા ખુશી જોવા મળી રહી છે

ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ હંમેશા વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપી છે. તેઓ વાદ-વિવાદમાં ન પડી વિકાસ કાર્યોમાં વ્યસ્ત રહે છે. લાઠી અને દામનગર રોડ પરના આ નાળા પુલીયા ની મંજૂરી આવતા લોકો મા ખુશી નો માહોલ સર્જાયો હતો

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ