અને ગામના જાગૃત નાગરિકો ડમ્ફર ચાલકોને રોડ પર વચ્ચે ડમ્ફર ખાલી ના કરો એવું કેવા જાયછે પણ ડમ્ફર ના ડ્રાયવરો દ્વારા ધમકી આપવામાં આવેછે
તમારા જે થાય તે કેરી લેવાનું રેતી ભરેલા ડમ્ફર તો રોડ વચ્ચે જ ખાલી થશે તો આ રોડ પર અકસ્માત થશે તો જવાબદાર કોણ અને બનાસકાંઠા ખનીજ વિભાગ ને કોઈ પણ જાગૃત નાગરિક બાતમી આપે તો ખનીજ વિભાગ ના સાહેબ શ્રીઓ જેતે રેતી સપ્લાયર અને ભુમાફીઓ ને ફોન કરી ને અરજદારના નામ જાહેર કરેશે તો આમાં બનાસકાંઠા ના ખનીજ વિભાગ કેટલી બેદરકારી કેવાય આવા અધિકારીઓ પર કાર્યવાહી કયારે થશે
અને ભુમાફિયાઓ પર કાર્યવાહી કયારે થશે એવી લોક માંગ ઉઠી છે
આ ડમ્ફર ચાલકો અને ભુમાફિયાઓ ને બનાસકાંઠા ખનીજ વિભાગ નો કોઈ જાત નો ડર નથી તેવી લાગી રહ્યું છે
રિપોર્ટર ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ
