July 11, 2025 11:41 am

Patan : ગણેશપુરા તલાટીની કાર્યપદ્ધતિ વિરુદ્ધ આવેદન અપાયું.

સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના તલાટી ફરજના સ્થળે ગેરહાજર રહેતા હોવાથી ગ્રામજનોને પડતી હાલાકી બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યુ.

ગામના વિદ્યાર્થીઓને બસ ન પાસ માટે આવકના દાખલા મેળવવા હોય તો ફરજિયાત ચાલુ વર્ષ સુધીનો વેરો ભરે તોજ દાખલા આપવાની મનમાની સામે જાગૃત નાગરિકોનો સખત વિરોધ.

 

સ્વરછ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ડસ્ટબિન વિતરણમાં પણ પોલંપોલ. વેરા ભર્યા હોય તેવા રહીશોને પણ કચરાપેટીનું વિતરણ નહીં કરતા તલાટીની કામગીરી બાબતે ગામ માં વિરોધના સૂર ઉઠ્યા છે.

 

રિપોર્ટર મગસિ ઠાકોર સિધ્ધપુર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ