April 26, 2025 11:12 am

ખાસ સમાચાર

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોને ઐઠોર ગામવાસીઓએ કેન્ડલ માર્ચ, પ્રાર્થના, મૌન સહીત શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના આતંકી હુમલાના સમાચાર આખા માનવસમાજ માટે દુઃખદાયક છે. આવી શરમજનક ઘટનામાં મૃત્યુ પામેલા 28 નિર્દોષ પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે અને આતંકવાદના વિરુદ્ધમાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના સૌ દેશપ્રેમી નાગરિકોએ આજ 25-04-25 શુક્રવારના રોજ રાત્રે 8:30 કલાકે ઐઠોર ગ્રામ પંચાયત પાસે એકઠા થઇ શ્રી ગણપતિ મંદિર સુધી બેનર સાથે કેન્ડલ માર્ચ યોજી હતી. મંદિરમાં દાદાને પ્રાર્થના કરી સત્સંગ હોલમાં 2 મિનિટનું મૌન પાળી ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ આયોજનમાં મોટી સંખ્યામાં ઐઠોરવાસીઓ હાજર રહ્યા હતા. અહેવાલ : આશિષ

Patan| હારીજ તાલુકા પંચાયત ખાતે જમ્મુકાશમીર ના પહેલગાવમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને તાલુકા સદસ્યો,પૂર્વ કેબિનેટ મઁત્રી સાહિતના દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

રાજકારણ

આજરોજ હળીયાદ ખાતે ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથબાપુ ટુંડિયા દ્વારા નુતન વર્ષ આત્મીય સ્નેહમિલન. સમારોહ યોજાયો

  નવાવર્ષે.. નવા વિચારો સાથે… આજરોજ હળીયાદ ખાતે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે મારા મતવિસ્તાર ગઢડ- ઉમરાળા વલ્લભીપુર-વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ આત્મીય સ્નેહમિલન સમારોહ યોજાયો. સ્નેહ મિલ નવાવર્ષે..નવા વિચારો સાથે… આજરોજ હળીયાદ ખાતે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે મારા મતવિસ્તાર ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ આત્મીય સ્નેહમિલન સમારોહ યોજાયો. જેમાં ઊર્જાવાન સાથીઓ અને દેવતુલ્ય કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું. આ કાર્યક્રમમા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથબાપુ ટુંડિયા તથા બાબુભાઈ જેબલીયા તેમજ જીલ્લા પંચાયતના સદસ્યશ્રી, જીલ્લા ભાજપના પદાધિકારીશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી શ્રીઓ, શહેર ભાજપના પ્રમુખ

ख़ास ख़बर
[youtube-feed feed=1]
विज्ञापन