April 2, 2025 9:58 am

ખાસ સમાચાર

તા-01-04-2025 ના રોજ દિનેશભાઇ પટેલે ઐઠોર ચોથના દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો.

ઊંઝા તાલુકાના 1200 વર્ષ જુના ડાબી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશના અંગારકી ચોથના જગવિખ્યાત મેળામાં આજે બીજા દિવસે સાંજના સમયે પોતાના પિતાજી અને સુપુત્ર સાથે દિનેશભાઇ પટેલ (પૂર્વ ચેરમેન, apmc ઊંઝા) એ ખુબ ભાવપૂર્વક દર્શન કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલ સહીત હાજર સર્વ ટ્રસ્ટી મંડળે શાલ ઓઢાડી, સ્મુતિરૂપે દાદાનો ફોટો આપી, પ્રસાદી રૂપે લાડવા આપી યોગ્ય સન્માન કર્યું હતું. દિનેશભાઇ એ વધુમાં જણાવેલ કે, ‘આટલા બધા ભક્તોની સખ્ત ભીડ વચ્ચે પણ સંસ્થાએ તેમના માટે કરેલ તમામ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ખરેખર ખુબ અદભુત અને પ્રશંસાને યોગ્ય છે.’ સ્વયં

રાજકારણ

આજરોજ હળીયાદ ખાતે ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથબાપુ ટુંડિયા દ્વારા નુતન વર્ષ આત્મીય સ્નેહમિલન. સમારોહ યોજાયો

  નવાવર્ષે.. નવા વિચારો સાથે… આજરોજ હળીયાદ ખાતે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે મારા મતવિસ્તાર ગઢડ- ઉમરાળા વલ્લભીપુર-વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ આત્મીય સ્નેહમિલન સમારોહ યોજાયો. સ્નેહ મિલ નવાવર્ષે..નવા વિચારો સાથે… આજરોજ હળીયાદ ખાતે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે મારા મતવિસ્તાર ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ આત્મીય સ્નેહમિલન સમારોહ યોજાયો. જેમાં ઊર્જાવાન સાથીઓ અને દેવતુલ્ય કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું. આ કાર્યક્રમમા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથબાપુ ટુંડિયા તથા બાબુભાઈ જેબલીયા તેમજ જીલ્લા પંચાયતના સદસ્યશ્રી, જીલ્લા ભાજપના પદાધિકારીશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી શ્રીઓ, શહેર ભાજપના પ્રમુખ

ख़ास ख़बर
[youtube-feed feed=1]
विज्ञापन