
Patan | પાટણ જિલ્લાના રાધનપુરમાં વિકાસના દાવા કરતી ભાજપ સરકારના અતિ વિકાસથી લોકો ત્રાહિમામ
રાધનપુરના મસાલી રોડ પર આવેલ રાજનગર સોસાયટીના આગળના ભાગમાં ગટર લાઈન તૂટી જવાથી ત્યાં ગટરના પાણીનું તળાવ સર્જાયું રાજનગરના રહીશોની વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરે છે રાધનપુર નગરપાલિકામાં ભાજપની રચના થાય તો વિકાસ થાય તેવી વાત કરતાં પાલિકાના સભ્યો પોતાના વિકાસના કામે લાગી ગયા અને જનતાના હાથમાં એ જ પ્રશ્ન ઉભો રહી ગયો કે વિકાસ કોનો જનતાનો કે નેતાઓનો ખરેખર વિકાસના નામે મોટા દાવા કરતી સરકાર ખરેખર વિકાસમાં નિષ્ફળ નીવડી જે મશાલી રોડ ઉપર ખુદ ધારાસભ્ય રહે છે તો એમને આ દેખાતું ના હોય તો આ વિકાસ