ખાસ સમાચાર

આજ રોજ તા. 18/5/205 ને રવિવારે ના રોજદિવ્ય પાયલ ફાઉન્ડેશન દ્વારા એક જરૂરિયાતમંદ પરિવારને અનાજની કીટ ની સેવા અર્પણ કરવામાં આવેલ છે

દિવ્ય પાયલ ફાઉન્ડેશન ની ટીમ તરફથી અને ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં દર રવિવારે ગુંદી ગાંઠીયા નાસ્તો નાના ભૂલકાઓને વિતરણ કરવામાં આવે છે આ તકે આયોજક સેવા આપનાર ભાઈઓ ના નામ જીતુભાઈ પારેખ જયેશભાઈ દધાત્રા પાર્થભાઈ આડેસરા ધૈર્યભાઈ પાટડિયા પાર્થ રાજભાઇ આડેસરા અજયભાઈ માંડલિયા તુષારભાઈ આડેસરા કમલેશભાઈ પાટડિયા હાજર રહ્યા હતા આપ સૌનું પણ આભાર વ્યક્ત કરતા કમલેશભાઈ પાટડિયા દિવ્ય પાયલ ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં નાસ્તો બાળકો ને દાતા શ્રી ના સહયોગથી અને નાસ્તો વિતરણ કરવામાં આવે છે રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

રાજકારણ

આજરોજ હળીયાદ ખાતે ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથબાપુ ટુંડિયા દ્વારા નુતન વર્ષ આત્મીય સ્નેહમિલન. સમારોહ યોજાયો

  નવાવર્ષે.. નવા વિચારો સાથે… આજરોજ હળીયાદ ખાતે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે મારા મતવિસ્તાર ગઢડ- ઉમરાળા વલ્લભીપુર-વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ આત્મીય સ્નેહમિલન સમારોહ યોજાયો. સ્નેહ મિલ નવાવર્ષે..નવા વિચારો સાથે… આજરોજ હળીયાદ ખાતે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે મારા મતવિસ્તાર ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ આત્મીય સ્નેહમિલન સમારોહ યોજાયો. જેમાં ઊર્જાવાન સાથીઓ અને દેવતુલ્ય કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું. આ કાર્યક્રમમા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથબાપુ ટુંડિયા તથા બાબુભાઈ જેબલીયા તેમજ જીલ્લા પંચાયતના સદસ્યશ્રી, જીલ્લા ભાજપના પદાધિકારીશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી શ્રીઓ, શહેર ભાજપના પ્રમુખ

ख़ास ख़बर
[youtube-feed feed=1]
विज्ञापन