ખાસ સમાચાર

Patan | પાટણ ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર કેટલાક વેપારીઓએ હુમલો કર્યો..

ઈજાગ્રસ્ત બનેલા પત્રકાર ને અન્ય પત્રકાર મિત્રો એ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો..  વેપારીઓ દ્વારા પત્રકાર પરના હુમલાને સમગ્ર જિલ્લાના પત્રકારોએ વખોડી કડક કાર્યવાહી ની માંગ કરી.. ઈજાગ્રસ્ત પત્રકાર દ્રારા ધી બજારના કેટલાક વેપારીઓ સામે પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરી.. પાટણમા હવે પત્રકારો પણ સુરક્ષિત રહ્યા ન હોય તેવી ધટના બુધવારે શહેરના ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા વીટીવી ન્યુઝ ના પત્રકાર ભરત પ્રજાપતિ ઉપર ધી બજારના કેટલાક વેપારી ઓએ હુમલો કરી પત્રકાર દ્રારા કવરેજ નહીં કરવા માટે વેપારીઓ પાસેથી પૈસા ની માંગ કરી

રાજકારણ

આજરોજ હળીયાદ ખાતે ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથબાપુ ટુંડિયા દ્વારા નુતન વર્ષ આત્મીય સ્નેહમિલન. સમારોહ યોજાયો

  નવાવર્ષે.. નવા વિચારો સાથે… આજરોજ હળીયાદ ખાતે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે મારા મતવિસ્તાર ગઢડ- ઉમરાળા વલ્લભીપુર-વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ આત્મીય સ્નેહમિલન સમારોહ યોજાયો. સ્નેહ મિલ નવાવર્ષે..નવા વિચારો સાથે… આજરોજ હળીયાદ ખાતે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે મારા મતવિસ્તાર ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ આત્મીય સ્નેહમિલન સમારોહ યોજાયો. જેમાં ઊર્જાવાન સાથીઓ અને દેવતુલ્ય કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું. આ કાર્યક્રમમા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથબાપુ ટુંડિયા તથા બાબુભાઈ જેબલીયા તેમજ જીલ્લા પંચાયતના સદસ્યશ્રી, જીલ્લા ભાજપના પદાધિકારીશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી શ્રીઓ, શહેર ભાજપના પ્રમુખ

ख़ास ख़बर
[youtube-feed feed=1]
विज्ञापन