April 24, 2025 9:52 pm

ખાસ સમાચાર

Patan | પાટણ જિલ્લાના રાધનપુરમાં વિકાસના દાવા કરતી ભાજપ સરકારના અતિ વિકાસથી લોકો ત્રાહિમામ

રાધનપુરના મસાલી રોડ પર આવેલ રાજનગર સોસાયટીના આગળના ભાગમાં ગટર લાઈન તૂટી જવાથી ત્યાં ગટરના પાણીનું તળાવ સર્જાયું રાજનગરના રહીશોની વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરે છે રાધનપુર નગરપાલિકામાં ભાજપની રચના થાય તો વિકાસ થાય તેવી વાત કરતાં પાલિકાના સભ્યો પોતાના વિકાસના કામે લાગી ગયા અને જનતાના હાથમાં એ જ પ્રશ્ન ઉભો રહી ગયો કે વિકાસ કોનો જનતાનો કે નેતાઓનો ખરેખર વિકાસના નામે મોટા દાવા કરતી સરકાર ખરેખર વિકાસમાં નિષ્ફળ નીવડી જે મશાલી રોડ ઉપર ખુદ ધારાસભ્ય રહે છે તો એમને આ દેખાતું ના હોય તો આ વિકાસ

રાજકારણ

આજરોજ હળીયાદ ખાતે ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથબાપુ ટુંડિયા દ્વારા નુતન વર્ષ આત્મીય સ્નેહમિલન. સમારોહ યોજાયો

  નવાવર્ષે.. નવા વિચારો સાથે… આજરોજ હળીયાદ ખાતે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે મારા મતવિસ્તાર ગઢડ- ઉમરાળા વલ્લભીપુર-વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ આત્મીય સ્નેહમિલન સમારોહ યોજાયો. સ્નેહ મિલ નવાવર્ષે..નવા વિચારો સાથે… આજરોજ હળીયાદ ખાતે નવી ઊર્જા તથા નવા સંકલ્પ સાથે મારા મતવિસ્તાર ગઢડા ઉમરાળા વલ્લભીપુર વિધાનસભા પરિવારનો નૂતનવર્ષ આત્મીય સ્નેહમિલન સમારોહ યોજાયો. જેમાં ઊર્જાવાન સાથીઓ અને દેવતુલ્ય કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું. આ કાર્યક્રમમા ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથબાપુ ટુંડિયા તથા બાબુભાઈ જેબલીયા તેમજ જીલ્લા પંચાયતના સદસ્યશ્રી, જીલ્લા ભાજપના પદાધિકારીશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી શ્રીઓ, શહેર ભાજપના પ્રમુખ

ख़ास ख़बर
[youtube-feed feed=1]
विज्ञापन