આજ રોજ પરમ પૂજ્ય ગણીવરય શ્રી તારક ચંદ્ર મહારાજ સાહેબ લેખિત ‘સાહસ લક્ષ્મી’ પુસ્તકનું વિમોચન નૂતન વર્ષના મંગલ પ્રભાતે સમગ્ર ઊંઝા જૈન સંઘ ની હાજરીમાં શ્રી પરમ પૂજ્ય શ્રી સમ્યકચંદ્ર મહારાજ સાહેબ, તથા પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ ની નિશ્રામાં તેજપાલભાઈ પટવાના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું.
આ પ્રસંગથી સમગ્ર જૈન સમાજમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
