August 18, 2025 11:53 pm

આજે સંકટ ચોથ નિમિત્તે શ્રી ગણપતી મંદિર,ઐઠોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉપડ્યું.

આજે 18-11-24 સોમવાર, કારતક વદ ત્રીજ (ચોથ),સંકટ ચતુર્થી,ચંદ્રોદય રાત્રે 8:08

નિમિતે ભારતભરમાં પ્રખ્યાત યાત્રાધામ ઐઠોરમાં આખો દિવસ દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો.

દર મહિનાની જેમ આ વખતે પણ સંસ્થા તરફથી ચા-પાણી અને ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી હતી.

આવી દરેક સંકટ ચોથમાં દૂર દૂરથી મોટા પ્રમાણમાં દાદાના ભક્તો દર્શન હેતુ પધારતા હોય છે.

અનેક પ્રકારના કષ્ટ વેઠી પગપાળા આવતા સંઘવાળા ભક્તો દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાં પ્રથમ પૂજનીય શ્રી ગણપતિ દાદા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે.

અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ