June 4, 2025 11:44 pm

સંત શિરોમણી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠ – અમરેલી જીલ્લા દ્વારા આયોજિત

નિમણુંક પત્ર એનાયત અને સૌરાષ્ટ્ર મોન કાર્યકર્તા બેઠક

તારીખ : ૫-૧-૨૦૨૫, રવિવાર

સમય : સવારે ૧૦ થી ૩:૦૦ વાગ્યે

સ્થળ : સંઘવી જૈન ધર્મશાળા, ક્રિષ્ના પેટ્રોલ પંપ ની બાજુમાં, અમરેલી.

જય રોહીદાસ મહારાજ, જય ભીમ

સાથ જણાવવાનું કે સંત શિરોમણી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠ સંસ્થા દુનિયાના રર દેશો

અને ભારતદેશના ૨૬ રાજયોમાં કાર્યરત છે. સંસ્થા સંત શિરોમણી ગુરૂ રવિદાસ મહારાજ અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર ના વિચારો કાર્યો અને જીવન કવન અંગ પ્રચાર-પ્રસાર થાય અને સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને વ્યસન મુકત બને તેવા ઉમદા હેતુથી સમાજિક જન જાગૃતિ સાથે સામાજિક કાર્યો વેગવાન બને તેવી ભાતૃ ભાવના

થી કામ કરી રહયા છે.

ત્યારે આંતરરાષ્ટ્રિય અધ્યક્ષ શ્રી દુષ્યંતકુમાર ગૌતમ સાહેબ (પૂર્વ સાંસદ રાજય સભા- દિલ્હી), આંતરરાષ્ટ્રીય મહામંત્રીશ્રી આત્મારામ પરમાર સાહેબ (પુર્વ કેબીનેટ મંત્રી ગુજરાત રાજય), રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુરજીતકુમાર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી આર. એમ. પટેલ સાહેબ (રીટા. આઈ.એ.એસ. પૂર્વ ધારાસભ્યશ્રી), કાર્યકારી અધ્યક્ષ શ્રી ભાણજીભાઈ બગડા (ગુરુજી) દ્વારા અમરેલી જિલ્લા પ્રમુખ જીજ્ઞેશ દાફડા ની નિમણૂંક થતા અમરેલી જિલ્લાના સંગઠન સાથે જોડાયેલા સભ્યોશ્રીઓને નિમ નિમણૂંક पत्र એનાયત કરી સંગઠન ના કાર્યોમાં જોડાવવા માટે આ નિમણુંક પત્ર એનાયત કાર્યક્રમમાં આપશ્રી પધારીને સંગઠન કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરી આભારી કરશોજી.

|| કાર્યક્રમના અધ્યક્ષ ||માન. શ્રી આત્મારામ પરમાર સાહેબ (પૂર્વ કેબીનેટ મંત્રી) (મહામંત્રી, આંતરરાષ્ટ્રીય સંત શિરોમણી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠ)

|| કાર્યક્રમના અતિથિ વિશેષ ||શ્રી કે. ડી. પાટડીયા સાહેબ (આઈ.પી.એસ. રીટા. ડી.જી.પી., રાષ્ટ્રીય મંત્રી)

શ્રી જીતુભાઈ વાઘેલા(પૂર્વ ધારાસભ્ય- રાષ્ટ્રીય મંત્રી)

શ્રી પ્રવિણભાઇ પરમાર(રાષ્ટ્રીય પ્રવકતા)

શ્રી વિક્રમભાઈ ચૌહાણ (માગદર્શક મંડળ સભ્ય અને મહામંત્રી પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચો)

શ્રી પી ડી. સરવૈયા (નિયામક સમાજ કલ્યાણ – જુનાગઢ )

|| કાર્યક્રમના મુખ્ય મહેમાન ||માન.શ્રી સુરજીતકુમાર સાહેબ (રાષ્ટ્રીય અધ્યક્ષ)

|| કાર્યક્રમના મુખ્ય અતિથિ ||માનનીયશ્રી આર. એમ. પટેલ સાહેબ ( રીટા. આઈ.એ.એસ. પૂર્વ ધારાસભ્યશ્રી) (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ)

|| કાર્યક્રમના માનવંતા મહેમાનો ||શ્રી ભાણજીભાઈ બગડા (ગુરુજી) (કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ)

શ્રી નારણભાઈ અદાણી (કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ)

શ્રી દિનેશભાઈ રોહીત (કાર્યકારી પ્રદેશ અવ્યસ)

શ્રી ભગુભાઈ પરમાર (કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ)

શ્રી મનુભાઈ રાઠોડ (કાર્યકારી પ્રદેશ અવ્યક્ષ)

શ્રી કિશોરભાઈ પરમાર (પ્રદેશ કોપાઅધ્યક્ષ)

|| ગરિમા પૂર્ણ ઉપસ્થિતી ॥માન. શ્રી કૌશિકભાઇ વેકરીયા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્યશ્રી અમરેલી વિધાનસભા)

( ॥ ખાસ ઉપસ્થિતિ ||માન.શ્રી રાજેશભાઈ કાબરીયા(પ્રમુખ અમરેલી જિ. ભાજપ)

માન.શ્રી ભીખુભાઈ અગ્રાવત (કાર્યવાહક ધર્મ જાગરણ)

માન.શ્રી મેહુલભાઈ ધોરાજીયા (મહામંત્રી અમરેલી જિ. ભાજપ)

માન. શ્રી મુકેશભાઈ સંધાણી (પ્રમુખ, સારહી યુથ ક્લબ ઓફ અમરેલી.)

|| નિમંત્રક ||શ્રી જીજ્ઞેશ દાફડા (પ્રમુખ અમરેલી જિલ્લા) મો. ૮૪૮૫૯૧૭૭૧૪

સંગઠન સાથી માન.શ્રી ઇતેશભાઈ મહેતા(પ્રમુખ અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ શ્રી શરદભાઈ મકવાણા શ્રી ચેતનભાઈ દાફડા શ્રી આશિષભાઈ રાઠોડ

માન.શ્રી સૌરભભાઇ મકવાણા ગોવિંદભાઈ બગડા અશોક ખુમાણ (કાર્યવાહક રાષ્ટ્રીય સ્વયંસેવક સ અમરેલી જિલ્લો) ઘનશ્યામ મેવાડા

રોહીદાસ વાણી :સંતવાણીના આરાધક શ્રી હરેશભાઈ માઘડ અને કલાવૃંદ

(મહામંત્રી અમરેલી જિલ્લા – સંત શિરોમણી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠ – અમરેલી જિલ્લો)

નોંધ :કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન પ્રસાદ સાથે લઈશું.

પ્રત્રિકાનું સૌજન્ય : શ્રી પી. એમ. મકવાણા (નિવૃત મામલતદાર) ખજાનચી, અમરેલી જિલ્લા સંત શિરોમણી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠ – અમરેલી જિલ્લો)

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના વામૈયા ગામેથી ગે.કા. અને બિનઅધિકૃત રીતે માદક પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજાના કુલ કિં.રૂ.૩,૪૨,૦૦૦/-ના મુદામાલ સાથે એક ઇસમને પકડી એન.ડી.પી.એસ. નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એસ.ઓ.જી.શાખા, પાટણ