દિલગીરી સાથે જણાવવાનું કે અમારા માતૃશ્રી સ્વ કંચનબેન હિંમતભાઈ ગોહિલ (ઉં.વર્ષ ૭૫)
સવંત ૨૦૮૧ ને માગશર વદ બારસ ને શુક્રવાર તા. ૨૭/૧૨/૨૦૨૪ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે તમારું જીવન અમારી પ્રેરણા હતી તમારા આદર્શ અમારા માર્ગદર્શન હતા. અમે તમારા સરળ જીવન, દયાળુ સ્વભાવ,ક્યારેયભૂલીશું નહીં ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એવી જ પ્રાર્થના
:: સદ્ગતની બેસણુ::
તા.૩૦/૧૨/૨૦૨૪ ને સોમવારના રોજ બપોરે ૨ : ૦૦ થી ૫:૦૦ કલાક સુધી દામનગર મુકામે અમારા નિવાસ સ્થાને રાખેલ છે.
:: સ્થળ ::
દિપકભાઇ હિંમતભાઇ ગોહેલ (નોંઘણવદરવાળા) મુ.દામનગર, ધામેલ રોડ, ભુતવાડીની બાજુમા, શાંતિનગર, મો.૯૦૯૯૬૫૧૮૯૫
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
