પોતાનો કે મોટા નેતાઓના જન્મદિવસ ઉજવાતા જોયા હશે,
પણ ક્યાય સ્કૂલનો જન્મદિવસ ઉજવાયો હોય તેવું ધ્યાનમા છે??
14/12/2024 ના રોજ કડી તાલુકાના પીરોજપુર પ્રા.શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો.
14/12/1956 ના રોજ આ પીરોજપુર ગામમાં શાળાની સ્થાપના થઇ હતી. પ્રાર્થના સભામાં આચાર્ય શ્રી હર્ષદભાઈ સોલંકીએ આ દિવસનુ સુ મહત્વ છે તે બાળકોને સમજાવ્યું હતું.
નવિનભાઈ તરફથી આ દિવસે બાળકો ને પાઉં-ભાજીનું જમણ આપ્યું.
બાળકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી.
ગ્રામજનોમાં પણ આશ્ચર્ય સાથે આનંદ છવાઈ ગયો હતો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :-987 986 1970
