June 1, 2025 10:12 pm

ઊંઝામાં સતત બીજી વાર શ્રી મેલડી માતા ભક્ત મંડળે 21 મણ લોટના લાડુ બનાવી આજુબાજુની સોસાયટી અને ખેતર વિસ્તારમાં રખડતા કુતરાઓને ખવડાવ્યા.

તારીખ 05-01-2025 ને રવિવારના રોજ શ્રી મેલડી માતાજીની દિવ્ય પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ

શ્રી મેલડી માતા ભક્ત મંડળ, ઐઠોર ચાર રસ્તા, ઊંઝાના માઈ ભક્તો દ્વારા રખડતા કુતરાઓની નિસ્વાર્થ સેવા કરવાના હેતુસર 21 મણ લોટના લાડુ શ્રી

અચલેશ્વર મહાદેવ (મોલ્લોત પાટી)ની વાડી,ઊંઝામા બનાવીને સર્વ ભક્તો એ સાથે મળી સેવાનુ કાર્ય કરી

પુણ્યનો લાભ લીધો. શ્રી મેલડી માતાજીના ઉપાસક શ્રી રાવળ ચમનભાઈ મંગળભાઇનો એક જ ઉપદેશ કે સારા કર્મ અને ભક્તિ દ્વારા જ દેવ આપડા ઉપર પ્રસન્ન થાય છે. તેઓ સૌ ભક્તો સાથે મળી આવા અનેક પ્રકારના સેવાકીય કાર્યો અવારનવાર કરતા રહે છે.

તેમના આ સેવાકાર્યોની આખા ઊંઝામાં પ્રશંસા થઇ રહી છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ