સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લા માં સૌ પ્રથમ વખતજીલ્લા કક્ષાએ જાન્યુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર ઝોન કાર્યકર્તા બેઠક ત્યારબાદ સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લા માં સૌ પ્રથમ વખત અંધકારમય યુગમાં સામાજિક સમરસતા ના જનક અને ધાર્મિક આધ્યાત્મિક ચેતના ના અગ્રેસર ધ્રુવ તારક કવિ સમાજ સુધારક સંત શિરોમણી ગુરુ રોહીદાસ મહારાજ ની જન્મ જયંતી ની શોભાયાત્રા નું આયોજન યુવા એડવોકેટ, ગુજરાત રાજ્ય સરકાર ના રાજ્ય કક્ષાના એવોર્ડ વિજેતા,સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા ના પ્રમુખ જીજ્ઞેશ દાફડા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું જીજ્ઞેશ દાફડા કરેલ કામ આજ દિન સુધી નથી થયું આજે આ યુવાન કરી બતાવ્યું દરેક લોકો જીજ્ઞેશ દાફડા ને અભિનંદન પાઠવી રહ્યા છે
રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
