પ્રસંગે,, મહેમાન તરીકે ઉપસ્થિત રહી નવ દંપતિ ને આશીર્વાદ પાઠવવા સિહોર થી ખાસ પધારેલા સૌરાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ શ્રી દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નાં મન ઉલસુખભાઇ કનેજીયા અને તેમના ધર્મપત્નિ દિવ્યાંગ
સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નાં ભાવનગર જીલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી રસીલાબેન મનસુખભાઇ કનેજીયા નું, દિવ્યાંગ નિ ઉમદા સેવાકીય કામગીરી બદલ મહિલા દિપ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી નાં સેવાભાવી પ્રમૂખ શ્રી મુન્નાભાઈ રાઠોડ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન શાલ ઓઢાડીને તેમજ ફૂલહાર પહેરાવીને કરવામાં આવ્યું હતું ,, મનસુખભાઇ કનેજીયા એ સમુહ લગ્ન પ્રસંગે દાતાશ્રી તરફથી,, ભોજન પ્રસાદ માટે ડોનેશન અપાવી સંસ્થા મા સહભાગી બની દિવ્યાંગ ભાઇ બહેનો નાં આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા,,
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
