જાફરાબાદ ના મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા પ્રમુખ ડાયાભાઈ ની ઉપસ્થિતિમાં માં મામલતદાર નૈ આવેદનપત્ર આપ્યું હતું તેમાં જણાવાયું હતુ કે વષોથી ચાલતી આ મધ્યાહન ભોજન i યોજના ને ખાનગી માં ના સોંપવી જોઈએ અને જો આવું થશે તો ગુજરાત ના તમામ મ ભ ના સંચાલકો આંદોલન કરશે.
મધ્યાન ભોજન યોજના ના જાફરાબાદ તા.ર૦ ખાનગી કરણ ના વિરોધ માં આજ રોજ જાફરાબાદ તાલુકાના m.d.m.ના સંચાલકો એ
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
