ઐઠોર ગામે દાદાના ચોથના મેળામાં નવા વર્ષનો વરતારો જોવામાં આવ્યો.

ઐઠોર શ્રી ગણપતિ મંદિરમાં જોવામાં આવતા આ વરતારાનું આખા દેશભરમાં અનોખું જ મહત્વ હોય છે.

કાલ સાંજથી ભક્તોમાં ‘કાગડોળે’ નવા વર્ષના વરતારાની રાહ જોવાઈ રહી હતી.

આખા ઐઠોર ગામમાં બહાર રહેતું કદાચ એકેય પરિવાર એવો નહિ હોય જેઓ આ મેળામાં આવતા નહિ હોય.

વરતારા મુજબ આખુ નવું વર્ષ 10 આની જેવું સારું રહેશે,

વરસાદ શરૂઆતમા સારો અને એકદરે મઘ્યમ રહેશે.

વર્ષે ખેતી માટે સારું રહેશે.

કુદરતી આફતો રહેશે.

આ પરંપરા મૂળ ઐઠોરમાં છેક ગાયકવાડ સરકાર વખતથી ચાલુ હોવાનું મનાય છે.

વરતારો જોનારી કમિટી આખા ગામમાંથી ટોડા – કુટુંબ મુજબ 1 વ્યક્તિની વ્યવસ્થા મુજબ કુલ 18 વ્યક્તિઓની બનેલી હોય છે.

ચોથના દિવસે સાંજના આખા ગામ વચ્ચેથી આ કાર્યક્રમ જાહેરમાં યોજાય છે અને બીજા દિવસે વરતારો નક્કી કરી જાહેર કરવામાં આવે છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ