April 8, 2025 1:06 pm

ચાણસ્મા શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યું પત્રકારોના સમર્થનમાં નિવેદન…

વરુણ વ્યાસે જણાવ્યું કે પત્રકાર એ દેશની ચોથી જાગીર છે તેના પર કોઈ પણ પ્રકારની ગેર વાણી ન કરવી જોઈએ…

ભાજપના મંત્રી દ્વારા કરાયેલ અપમાન જનક વાણી મુદ્દે આપ્યું નિવેદન…

થોડા સમય પહેલાં ભાજપના મંત્રીએ પત્રકારોને તોડબાજ કહ્યા હતા…

શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે પત્રકારો દ્વારા આપેલા આવેદનપત્ર ને કોંગ્રેસ તરફથી સમર્થન..

હજુ પણ પત્રકારોને જરૂર પડશે તો સાથ આપવાની તૈયારી દર્શાવી…

તાજેતરમાં જ ભાજપના મંત્રી દ્વારા પત્રકારો ને તોડબાજ કહેતાં સમગ્ર ગુજરાતમાં દરેક જીલ્લામાં પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય ના નેજા હેઠળ આવેદનપત્ર આપીને આક્રોશ વ્યક્ત કર્યો હતો..:

વરુણકુમાર વ્યાસ,ચાણસ્મા શહેર કોંગ્રેસ પ્રમુખ

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

ગુજરાત રાજ્યના મે.ડી. જી. પી. સાહેબ શ્રીના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ અનુસાર નગરપાલિકાની શ્રી સરકારી જમીનમાં ગે.કા. રીતે દબાણ કરી સંઘવીર આમલેટ સેન્ટરએન્ડ સાજન રોટલાઘર નામથી ગેરકાયદેસર બનાવેલ હોટલ/ઇંડાની દુકાનનું દબાણ દુર કરવાની કાર્યવાહી કરાવતી ચાણસ્મા પોલીસ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

ગુજરાત રાજ્યના મે.ડી. જી. પી. સાહેબ શ્રીના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ અનુસાર નગરપાલિકાની શ્રી સરકારી જમીનમાં ગે.કા. રીતે દબાણ કરી સંઘવીર આમલેટ સેન્ટરએન્ડ સાજન રોટલાઘર નામથી ગેરકાયદેસર બનાવેલ હોટલ/ઇંડાની દુકાનનું દબાણ દુર કરવાની કાર્યવાહી કરાવતી ચાણસ્મા પોલીસ