April 8, 2025 5:32 am

સમસ્ત પાટણકા આહીર સમાજ દ્વારા વીર સપૂત દેવાયત બાપા બોદર ની પુણ્યતિથિ ઉજવવામાં આવી

સેવા ત્યાગ અને બલિદાન ના પર્યાય જેને રાજ ધર્મ નિભાવવા પોતાના સગા દીકરા નું બલિદાન આપી જુનાગઢમાં રા’ નો વંશ બચાવ્યો જેને આશરા ધર્મને ઉજાગર કર્યો… એવા આહિર શિરોમણી દેવાયત બોદરની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર પાટણકા આહીર સમાજ દ્વારા આજરોજ સવારે 7:00 કલાકે મહા આરતી નું આયોજન કરવામાં આવેલ તેમજ પૂજન અરચન કરી પુણ્યતિથિ ઉજવવામાં આવી….જેમાં લક્ષમણભાઈ, વાલાભાઈ માસ્તર, ગોવિંદભાઇ, 

ભોજાભાઈ, માદેવભાઈ, હરેશભાઇ સુંદર આયોજન કર્યું હતું

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें