September 1, 2025 1:08 pm

બનાસકાંઠા ના કાંકરેજ તાલુકા ના કંબોઇ ચાર રસ્તા પર વારમ વાર ટ્રાફિક ના કારણે પબ્લિક ને થતી હેરાન ગતી 

રસ્તા પર લોડિઁગ વાહનો બેફામ રાત દિવસ દોડેસે બનાસકાંઠા ખનીજ વિભાગ કેમ કોય જાતની કાર્યવાહી કરતુ નથી અને ખનીજ વિભાગ ઘોર નિદ્રમાં હોય એમ લાગી રહ્યું છે The Gujarat Live News ચેનલ દ્વારા વારમ વાર સમાચાર પરસિદ્ધ કરવામાં આવ્યા હતા તો પણ ખનીજ વિભાગ દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી બનાસકાંઠા ખનીજ વિભાગ ને આવા બેફામ વાહન ચાલકો પર કાયદેસર ની કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે

રિપોર્ટર ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ