June 24, 2025 2:49 pm

નિશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર લાઠી

લાઠી શહેરમાં રાષ્ટ્ર સંત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા નિશુલ્ક છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, એ દરેક નાના-મોટા પરિવારો માટે આશીર્વાદરૂપ થયેલ છે. જાણવા મુજબ આજે 200 કુટુંબને એક એક લીટર છાશ આપી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે. આ વિતરણ વ્યવસ્થા લાઠી મહાકાળી નવરાત્રી નાટક મંડળ સભ્યો દ્વારા છાસ વિતરણ સેવાકીય કામ કરવામાં આવેલ. અને લાઠીના પ્રજાજનોને આનંદની અનુભૂતિ થઈ હતી.

 

વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें