હારીજ તાલુકાના બોરતવાડા ગામમાં દાતા શ્રી ભગવાનજી વેરશીજી ઠાકોર ( નવરંગ પાન પાર્લર) વાળા દ્વારા આજે રાત્રે ચાણસ્મા રૂબરૂ આવી ને
પોતાની યથાશક્તિ રૂપે
૯૦૦ – બોટલો: ઠંડા પીણા
૧૨૦૦ – બોટલો મીનરલ પાણી ની બોટલો આપી છે…
ધન્યવાદ..દાતા શ્રી
હારીજ તાલુકા પ્રમુખ રવિભાઈ દરજીના સહયોગ થકી
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
