September 5, 2025 8:13 pm

તા-22-05-2025 ના રોજ  સિંદૂર સન્માન યાત્રાની રેલી અમદાવાદ થી નીકળીને દિલ્હી જવા રવાના થઈ હતી

આ રેલી પાલનપુર થી પસાર થતાં તેમનું સન્માન પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર દ્વારા પાલનપુરના ચેકપોસ્ટ ખાતે કરવામાં આવ્યું

આ રેલીનો ઉદ્દેશ જે પહલ ગામમાં થયેલ હુમલા માં જે લોકો સ્વર્ગ પામેલા હતા તેમને સન્માન આપવા માટે આ રેલી યોજવામાં આવી હતી પાલનપુરના ધારાસભ્ય દ્વારા સન્માન આપ્યા બાદ આ રેલી ને આગળ વધારવામાં આવી.

The Gujarat Live News  સાથે રિપોર્ટર પ્રતાપ પટણી

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ