June 7, 2025 12:04 am

ભારત વિકાસ પરિષદ પાલનપુર મેઈન શાખા દ્વારા આજે તા:૦૫/૦૬/૨૦૨૫, ગુરુવારે પર્યાવરણ દિવસ નિમિત્તે ૩૦ થી વધુ છોડનું વૃક્ષારોપણ કાર્યક્રમ પથિકાશ્રમ ભવન ખાતે કરવામાં આવ્યું હતુ

જેમાં સંસ્થા ના પ્રમુખ શ્રી દુર્ગેશભાઇ કેલા, રીજીયોનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી શ્રી દિનેશભાઈ વોરા, ગુજરાત ઉત્તર પ્રાંતના મહામંત્રી શ્રી વિશ્વેશભાઇ જોષી, પર્યાવરણ કન્વીનર શ્રી નયનભાઈ શાહ, સેક્રેટરી શ્રી મુકેશભાઈ મોઢ, ખજાનચી શ્રી ભરતભાઈ પંચાલ, પ્રાંતના કન્વીનર શ્રી અનિલભાઈ લિંબાચિયા, શ્રી રાજેશભાઈ ઠાકર, મહિલા સહભાગિતા શ્રીમતી નિમાબેન પંચાલ, સંપર્ક કન્વીનર શ્રી કિરીટભાઇ રાજગોર તેમજ આમંત્રિત મહેમાનો શ્રી શ્યામભાઇ અગ્રવાલ, શામળભાઇ જગાણીયા, શ્રી મહેશભાઈ, શ્રી સંજયભાઈ શાહ સંસ્થા ના સભ્યો શ્રી મહેન્દ્રભાઈ પટેલ, કિરણભાઈ જોષી, યજ્ઞેશભાઇ દવે, અનિલભાઈ રાવલ, ડૉ. રાજ રાવલ, નટવરભાઈ આસેરી, કશ્યપભાઇ ઠાકર, શ્રીમતી હર્ષાબેન વોરા, ભારતીબેન શાહ, દિપીકાબેન જોષી હાજર રહ્યા હતાં.

રિપોર્ટર ભુપેન્દ્ર કુમાર જોષી બનાસકાંઠા 

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें