September 5, 2025 9:32 pm

Kachh | કચ્છમાં રણ ઉત્સવ સાથે સાથે કચ્છ કાનીવલ પણ પ્રવાસીઓમાં ખૂબ જ પ્રસિદ્ધ થયો હતો

વર્ષ 2005 થી શરૂ કરવામાં આવેલા કચ્છ કાનીવાલના કારણે ભુજમાં અનેરી રોનક સર્જાતી હતી જેના કારણે રંગબેરંગી રોશની હતી શણગારેલું ભુજ અને વિવિધ ટેબ્લો જોવા માટે સ્થાનિક તેમજ પ્રવાસીઓની ભીડ હમીરસરના કાંઠે ઉમટતી હતી. જોકે 2013 થી કચ્છ કા નિવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વર્ષે ફરીથી સાંસદ વિનોદ ચાવડાના પ્રયાસથી કાનિવાલ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા ના પ્રયત્નોથી અને તેમના વડપણ હેઠળ શરૂ કરવામાં આવેલા કચ્છ કાંઈવાલમાં અંદાજે 50 જેટલી અલગ અલગ કૃતિઓ રજૂ કરાશે. આ વર્ષે બનાવવામાં આવતી ટેબ્લોમાં ઓપરેશન સિંદૂર પણ મોકરે રહેશે તો સાથે સાથે કચ્છ અને કચ્છવાસીઓનો પરિચય કરાવતી વિવિધ ઝાંખી ધરાવતી કૃતિઓ પણ તૈયાર કરાશે જેમાંથી બેસ્ટ ટેબ્લેટ હજાર રૂપિયાના ઇનામોની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનું સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું.

રિપોર્ટર રમેશભાઈ આહીર રાપર કચ્છ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ