Santalpur. પાટણ જિલ્લાના સાંતલપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે શ્રીમતી રંજનાબા જયેન્દ્રસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે.
તેઓ ગામના વિકાસ માટે કટિબદ્ધ છે અને લોકહિત માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
સાંતલપુર, કલ્યાણપુરા અને રણમલપુરા ગામના તમામ મતદારોને તેઓએ વિનંતી કરી છે કે, તા. 22-06-2025ના રોજ કલ્ટી ના નિશાન ઉપર તમારું કિંમતી મત આપી તેમને વિજયી બનાવો.
શ્રીમતી રંજનાબા જાડેજાએ જણાવ્યું કે, “આપનો એક મત ગ્રામ વિકાસના નવી દિશામાં પગલાં ભરાવશે. મને આપનો આર્શીવાદ અને સમર્થન આપશો એવી અપેક્ષા છે.”
વિજય હો!
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
