June 16, 2025 3:34 am

Santalpur | સાંતલપુર જૂથ ગ્રામ પંચાયત સરપંચ પદ માટે શ્રીમતી રંજનાબા જાયેન્દ્રસિંહ જાડેજાની ઉમેદવારી, સાંતલપુર કલ્યાણપુર અને રણમલપુરા ગામ વાસીઓને કલ્ટી નિશાન ઉપર વોટ આપવા વિનંતી

Santalpur. પાટણ જિલ્લાના સાંતલપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે શ્રીમતી રંજનાબા જયેન્દ્રસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે.

તેઓ ગામના વિકાસ માટે કટિબદ્ધ છે અને લોકહિત માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સાંતલપુર, કલ્યાણપુરા અને રણમલપુરા ગામના તમામ મતદારોને તેઓએ વિનંતી કરી છે કે, તા. 22-06-2025ના રોજ કલ્ટી ના નિશાન ઉપર તમારું કિંમતી મત આપી તેમને વિજયી બનાવો.

શ્રીમતી રંજનાબા જાડેજાએ જણાવ્યું કે, “આપનો એક મત ગ્રામ વિકાસના નવી દિશામાં પગલાં ભરાવશે. મને આપનો આર્શીવાદ અને સમર્થન આપશો એવી અપેક્ષા છે.”

વિજય હો!

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

. ખેડૂતો માટે રેવન્યુ નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયા કોટડીયાના પાંચમાં તાલીમ કેમ્પમાં આખા ગુજરાતમાંથી આવેલ તમામ ખેડૂતો દ્વારા પ્લેન ક્રેશમાં લાડીલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ તમામ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી.🙏🌹🙏

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

. ખેડૂતો માટે રેવન્યુ નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયા કોટડીયાના પાંચમાં તાલીમ કેમ્પમાં આખા ગુજરાતમાંથી આવેલ તમામ ખેડૂતો દ્વારા પ્લેન ક્રેશમાં લાડીલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ તમામ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી.🙏🌹🙏