Jamvada Santalpur. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની જામવાડા-વાવડી જૂથ ગ્રામ પંચાયતની સરપંચ પદ માટે ઠાકોર માધીબેન દરઘાભાઈની ઉમેદવારી સાથે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલુ છે.
ગામના હિતને ધ્યાનમાં રાખી ભવિષ્યના વિકાસના આશ્વાસન સાથે માધીબેન દરઘાભાઈ ગામજનોના સમર્થન માટે ઘરની ઘરની મુલાકાત લઈ રહ્યા છે
ઉમેદવારના સમર્થક સાધુ બાબુભાઈએ જણાવ્યું કે, “માધીબેન બેન ગામના સત્યસાથે સેવા આપનારા વેકતી છે. તેઓ ગામમાં સૂત્રરૂપ વાક્ય ‘સાચી સેવા, સત્તા નહીં!’ લઈને ઊતરી છે.”
માધીબેન દરઘાભાઈએ રજૂ કર્યા વિકાસના મુખ્ય મુદ્દાઓ:
ગામમાં શુદ્ધ મીઠાં પાણીની ઉપલબ્ધિ
યુવાનો માટે રમતગમતનું મેદાન બનાવવાની જાહેરાત
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે લાયબ્રેરીની વ્યવસ્થા
રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ અને ગટર લાઈનની સુદૃઢ વ્યવસ્થા
તેઓએ પ્રચાર દરમિયાન જણાવ્યું કે, “એક મત, એક બદલાવ!” ના સૂત્ર સાથે તેઓ ગ્રામજનોના હક માટે નિષ્ઠાપૂર્વક લડી રહ્યા છે.
માધીબેન દરઘાભાઈને ટેબલ નિશાન ફાળવાયું છે
અને મતદારોને અપીલ કરી છે કે તેઓ પોતાના કિંમતી મતથી ટેબલ ના નિશાન પસંદ કરીને તેમને વિજયી બનાવે.
ઉમેદવારી વિગતો:
ઉમેદવારનું નામ: ઠાકોર માધીબેન દરઘાભાઈ
ચૂંટણી નિશાન: ટેબલ
ક્રમાંક: ૨
મતદાન તારીખ: ૨૨મી જૂન, ૨૦૨૫ – રવિવાર
સમય: સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી
ગ્રામજનોમાં ઉમેદવારના સમર્થનમાં ઉમંગ દેખાઈ રહ્યો છે અને ચૂંટણીમાં ટેબલના નિશાન પર ઊંચી સંખ્યામાં મત મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આગામી ૨૨ જૂન ૨૦૨૫, રવિવારના રોજ મતદાન યોજાવાનું છે,
📍 મતદાન સ્થળ: પ્રાથમિક શાળા જામવાડા
🕖 સમય: સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી
સૌનો સાથ, સૌનો વિકાસ માટે મત આપો વિકાસ માટે.
ગામના લોકોએ ઠાકોર માધીબેન દરઘાભાઈ જીતાડવા માટે ટેબલ ના નિશાન પર મત આપવાની અપીલ કરી છે.
ઠાકોર માધીબેન દરઘાભાઈ ને વોટ આપી વિજય બનાવો અને
જામવાડા અને વાવડી ગામને વિકાસ ના માર્ગે દોરો
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
