June 22, 2025 2:15 am

Radhanpur : રાધનપુર શહેરમાં ચાલતા કુટણખાના ઉપર કાર્યવાહી ક્યારે

Radhanpur: પાટણ જિલ્લાના રાધનપુર શહેર વિકાસ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે

ત્યારે રાધનપુરમાં સ્પા આળમાં દેહ વેપાર ખુલ્લેઆમ ચલાવવામાં આવે છે જે મસાજ ના નામે ગ્રાહકને મસ મોટી રકમ લઈએ રૂપલલનાઓ સાથે શારીરિક ધંધા કરાવવામાં આવે છે થોડા સમય પહેલા રાધનપુરમાં એક ગેસ્ટ હાઉસમાં પણ કુટણખાણું પકડી પાડવામાં આવ્યું હતું.

મસાજના નામે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવા વાળા ઉપર કોની રહેમ નજર છે ખુલ્લેઆમ મસાજ ના નામે દેહ વેપાર ચલાવવામાં આવે છે તેવી લોક ચર્ચા થઈ રહી છે

અને આ કારણે રાધનપુરનો યુવા ધન ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે તો આમાં સ્થાનિક પોલીસ અને પાટણ એસપી સાહેબ અને એલસીબી પાટણ કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें