દ્વારા 70 વર્ષ કે તેથી વધુ ની ઉંમર ના તમામ વગૅ નાં વડીલો ને મફત સારવાર ની સુવિધા મળી રહે તેમાં સુચારુ આયોજન ભાજપ શહેર સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં રાધનપુર શહેર ના વોર્ડ નંબર.1 થી 7 માં અલંગ અલગ જગ્યાએ આયુષ્માન વય વંદના કાર્ડ ના કેમ્પનું આયોજન થયું હતું.
જેમા બહોળી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા…
સમગ્ર વિસ્તાર ના કેમ્પનું આયોજન શહેર મહામંત્રી શ્રી અને સંયોજક શ્રી ભરતભાઈ પ્રજાપતિ તેમજ નરેશ બારોટ તેમજ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…..
આ પ્રસંગે રમેશભાઇ ભરવાડ ફરસુભાઈ થાળકીયા .ફકુભાઉ મનુભાઈ વાદી મનહરલાલ પટેલ. દારીફભાઈ સલુબા.ગુલુભાઈ ઈસુભા તેમજ અન્ય કાર્યકર્તા એ આ કામગીરી માં મદદરૂપ થયા હતા..
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
