June 28, 2025 1:01 pm

Radhanpur : તા-27-06-2025 ના રોજ રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના દ્વારા આયુષ્માન વય વંદના કાર્ડ દ્વારા મોદી સરકાર

દ્વારા 70 વર્ષ કે તેથી વધુ ની ઉંમર ના તમામ વગૅ નાં વડીલો ને મફત સારવાર ની સુવિધા મળી રહે તેમાં સુચારુ આયોજન ભાજપ શહેર સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં રાધનપુર શહેર ના વોર્ડ નંબર.1 થી 7 માં અલંગ અલગ જગ્યાએ આયુષ્માન વય વંદના કાર્ડ ના કેમ્પનું આયોજન થયું હતું.

જેમા બહોળી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા…

સમગ્ર વિસ્તાર ના કેમ્પનું આયોજન શહેર મહામંત્રી શ્રી અને સંયોજક શ્રી ભરતભાઈ પ્રજાપતિ તેમજ નરેશ બારોટ તેમજ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…..

આ પ્રસંગે રમેશભાઇ ભરવાડ ફરસુભાઈ થાળકીયા .ફકુભાઉ મનુભાઈ વાદી મનહરલાલ પટેલ. દારીફભાઈ સલુબા.ગુલુભાઈ ઈસુભા તેમજ અન્ય કાર્યકર્તા એ આ કામગીરી માં મદદરૂપ થયા હતા..

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें