June 30, 2025 10:48 am

Rapar : રાપર મધ્યે 79મૉ નેત્ર યજ્ઞ યોજાયો શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તથા શ્રી લોહાણા મહાજન રાપર ના સંયુક્ત ઉપક્રમે . 79મો સદ ગુરુ નેત્રયજ્ઞ યોજાયો

શ્રી સદ્દગુરુ રણછોડરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ના સહયોગ થી તેમજ દાતા જલારામ ગ્રુપ -રાપર ના પુનિત સેવા ના સથવારે 79:મો નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો

જેમાં દરિયાસન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રશિકલાલ આદુઆણી .ટ્રસ્ટી, નિલેશભાઈ કારિયા, ,દિનેશભાઈ ચંદે,ભરત ભાઈ રાજદે, ,,જલારામ ગ્રુપ ના શૈલેશભાઈ ભીંડે,રમેશભાઈ આહીર, નિલેશભાઈ માલી, વગેરે એ દિપ પ્રાગટય કરી કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

 

આ કેમ્પ કુલ 170 જેટલા લાભાર્થી ઓ એ લાભ લીધેલ જેમાંથી 55જેટલા લાભાર્થી ઓને મોતિયો તથા વેલં ના ઓપરેશન માટે લક્ઝરી બસ મારફતે રાજકોટ લઇ જવા મા આવ્યા..

આ કેમ્પમાં , ..હરેશભાઇ મજીઠીયા, દેવરાજ ભાઈ પટેલ, સુનિલ ભાઈ રાજદે,ધનસુખભાઈ લુહાર .વેલજીભાઇ લુહાર,દિનેશ રાજપૂત .અરવિંદભાઈ દરજી, વિસન ભાઈ આદુઆણી વગેરે એ સેવા આપી હતી.

રાજકોટ થી ડો ..પ્રિન્સ મહેશ્વરી, વિશાલ ભાઈ મૂછડીયા એ સેવા આપી હતી.

તેવું શૈલેશ ભાઈ ભીંડે ની યાદીમાં જણાયું હતું…

રિપોર્ટર રમેશભાઈ આહીર રાપર કચ્છ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें