August 21, 2025 3:26 am

Patan : ગણેશપુરા તલાટીની કાર્યપદ્ધતિ વિરુદ્ધ આવેદન અપાયું.

સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના તલાટી ફરજના સ્થળે ગેરહાજર રહેતા હોવાથી ગ્રામજનોને પડતી હાલાકી બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યુ.

ગામના વિદ્યાર્થીઓને બસ ન પાસ માટે આવકના દાખલા મેળવવા હોય તો ફરજિયાત ચાલુ વર્ષ સુધીનો વેરો ભરે તોજ દાખલા આપવાની મનમાની સામે જાગૃત નાગરિકોનો સખત વિરોધ.

 

સ્વરછ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ડસ્ટબિન વિતરણમાં પણ પોલંપોલ. વેરા ભર્યા હોય તેવા રહીશોને પણ કચરાપેટીનું વિતરણ નહીં કરતા તલાટીની કામગીરી બાબતે ગામ માં વિરોધના સૂર ઉઠ્યા છે.

 

રિપોર્ટર મગસિ ઠાકોર સિધ્ધપુર

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો