August 20, 2025 6:43 pm

Radhanpur : રાધનપુર નગરપાલિકાની બેદરકારીનો ભોગ બને છે ગરીબ પરિવારો – ખાડાના કારણે ફરી થયું નુકસાન

રાધનપુર શહેરના અશોક શોપિંગ સેન્ટર સામે ફરી એક વખત નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી બેદરકારીના કારણે ગરીબ પરિવારનું નુકસાન થયું છે. 

એક હાથ લારી ચલાવતો શ્રમિક, જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે,

તેની લારી નગરપાલિકાના રસ્તા પર આવેલ ખાડામાં ફસાઈ જતા નુકશાન થયું છે.

દરરોજ આવા ખાડાઓ અને ખસ્તાહાલ રસ્તાઓ કારણે અનેક નાગરિકો ભોગ બને છે.

પરંતુ તંત્ર તરફથી કોઈપણ પ્રકારની કામગીરી જોવા મળતી નથી.

રસ્તા મરામત કરવાને બદલે નગરપાલિકા આંખ મૂકી બેઠી છે.

લોકોના હવે એવો સવાલ સતાવે છે કે આ નુકશાનનું વળતણ કોણ આપશે?

શહેરના નાગરિકોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તેમણે માંગ ઉઠાવી છે કે નગરપાલિકા દ્વારા તરત યોગ્ય કામગીરી કરવામાં આવે અને જેમણે નુકશાન ભોગવ્યું છે તેમનું વળતણ આપવામાં આવે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટ

Leave a Comment

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Radhanpur : આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ભારત રત્ન સ્વ. શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાજિક સેવા સાથે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયો