July 31, 2025 4:29 pm

પ્રધાનમંત્રી જીવળ જયોત વીમા યોજના અંતર્ગત મતીરાળા. એસ.બી.આઈ. દ્વારા‌ ખાતા ધારકના વારસદારને ૨. લાખનો ચેક અર્પણ

લાઠી તાલુકાની મળીવાળા એસ.બી.આઈ બેંક દ્રારા મભરાયા ગામના રહેવાસી સંતલાલ કાનજીભાઈ આફ્રોજભ અકાળે અવસાન થતા તેમના પરિવારનમોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત રૂ.ર લાખનો ક્લેઈમ ચુકવવામાં આવ્યો હતો.

મૃતકના પરિવાર ને આ કઃખની દાડીમાં આર્થિક સહાય મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ વીના પોલીસનો રૂ. બે લાખના ક્લેઈમનો એક મૃતકના વારસદાર યુવિકકુમાર રતીભાઈ આ રોજાને એનાયત કરવામાં આવ્યો હતો. આ તહે લાઠી તાલુકા પંચાયતના ચેરમેનથી હિમતભાઈ એવિયા, ગામના સરપંચશ્રી વજુભાઈ નવા

પરીયા, મનીરાળા કBI ના મેનેજરશ્રી હેમુભાઈ પટેલ, FOS રજનીકાંત બોરસાતિયા, યશભાઈ, અઆકિભાઈ, ચેતનભાઈ તથા ગ્રામજ્યો

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર 

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें